Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 20:22 - કોલી નવો કરાર

22 હવે, હું પવિત્ર આત્માની આધીન થયને યરુશાલેમ શહેર (જેને અખાયા પરદેશ પણ કેવામાં આવતો હતો) માં જાવ છું, અને નથી જાણતો કે ન્યા મારા ઉપર શું થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 20:22
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જલદી જ મારે એક ભયાનક પીડાની જળદીક્ષા પામવી છે. અને જ્યાં હુધી આ પીડા પુરી નો થાય ન્યા હુધી હું ઘણોય મુજવણમાં રેય.


હવે એમ થયુ કે, ઈસુને ઉપર લય લેવાના દિવસો પુરા થાવા આવ્યા, તઈ એણે યરુશાલેમ જાવા હાટુ પોતાના મનમા મક્કમ નિર્ણય કરયો.


હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.


તઈ એની ઉપર જે થાવાનુ હતું ઈસુ બધુય જાણતો હતો, અને ન્યાંથી આગળ આવીને તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?”


જઈ પાઉલે આથેન્સ શહેરમાં એની વાટ જોતો હતો, તો શહેરને મૂર્તિઓથી ભરેલો જોયને, એનો મનમા બોવ દુખી થયો.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.


કેમ કે, મસીહનો પ્રેમ આપણને પ્રેરણા આપે છે કે, આ કારણે આપડે આ ખરેખર જાણી છયી કે, જઈ એક માણસ બધાય લોકોની હાટુ મરણ પામ્યો ઈ હાટુ બધાય લોકો મરી ગયા.


પણ તમે આ નથી જાણતા કે, કાલે હું થાવાનુ છે, તો વિસારી લ્યો? તમારુ જીવન કેવું છે? તમે તો ઝાકળ જેવા છો, જે થોડીકવાર દેખાય છે, પછી અલોપ થય જાય છે.


કેમ કે હું જાણું છું કે હું જલ્દી મરી જાવાનો છું કેમ કે આપડા પરભુ ઈસુ મસીહે મને સોખી રીતે દેખાડયું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ