પ્રેરિતોનાં કૃત્યો 2:20 - કોલી નવો કરાર20 પરભુનો દિવસ આવે ઈ પેલા સૂરજ કાળો પડી જાહે અને સાંદો લોહીનો થય જાહે, ઈ દિવસ મહાન અને અદભુત દિવસ હશે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.