30 જઈ પાઉલ મોટા ટોળાની અંદર જયને લોકોની હારે વાત કરવા માંગતો હતો, પણ વિશ્વાસી લોકોએ એને જાવા દીધો નય.
આસિયા પરદેશના અધિકારીઓએ પણ એના ઘણાય મિત્રોને એની પાહે હમાસાર મોકલવા વિનવણી કરી કે, અખાડામાં જયને પોતાના જીવને જોખમમાં નો મુકવો જોયી.
પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો.
પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”