16 અને ગાલિયોએ આજ્ઞા દીધી કે, ઈ તેઓને ન્યાયાસનમાંથી બારે કાઢી મુકે.
જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
તઈ બધાય લોકોએ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર મારયો, પણ ગાલિયોએ આ વાત ઉપર કોય પણ ઉપાદી નો કરી.
પણ ઠીક ઈ જ વખતે ન્યાની જમીન ફાટી ગય અને ઈ બધુય પાણી જે અજગરના મોઢામાથી નીકળુ હતુ, જમીનમા વયુ ગયુ, અને બાયની મદદ કરી.