21 અને એવી રીતું બતાવે છે, કે, જેને અપનાવવું કે પાલન કરવુ આપડે રોમી નાગરીકો હાટુ હારું નથી.”
પણ તઈ ફરોશી ટોળાના લોકોએ ઈ જોયું તેઓએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”
ન્યાથી અમે ફિલિપ્પી શહેરમાં પુગીયા, જે મકદોનિયા પરદેશનું મુખ્ય શહેર અને રોમનોએ વસાવેલું છે, અને અમે ઈ શહેરમાં થોડાક દિવસ પુરતા રયા.
અને એને સિપાયોના અમલદારોની પાહે લય ગયા અને કીધું કે, “આ લોકો જે યહુદી છે, આપડા શહેરમાં બોવ ઉથલ-પાથલ મસાવે છે.
હું જાણું છું કે, તુ યહુદી લોકોના બધાય રીતી રીવાજો અને વિવાદવાળી બાબતોને જાણ છો. ઈ હાટુ ધ્યાનથી મારી વાતને હાભળ એવી હું તને વિનવણી કરું છું.