15 અને બીજી જાતિના લોકોનું ઈ બદલાણ ઈ વાતોથી સહમત થાય છે; જેના વિષે આગમભાખીયાઓએ પવિત્રશાસ્ત્રમાં બોવ પેલા લખ્યું હતું.
ઈ હાટુ સેતીને રયો, ક્યાક એવુ નો થાય કે, જે આગમભાખીયાઓની સોપડીમા લખેલુ છે, ઈ તમારી ઉપર પણ આવી પડે.
કેમ કે, પરભુએ મને આ આજ્ઞા આપી છે, મે તને બીજી જાતિના લોકોની હાટુ અજવાળું ઠરાવ્યુ છે, જેથી તુ જગતમાં કોય પણ એક જગ્યાના લોકોને તારણના વિષે હંભળાવ.”
એની પછી હું પાછો આવય અને દાઉદ રાજાના પડી ગયેલા માંડવાને પાછો બનાવય, અને એની ટુટેલી ફૂટેલી જગ્યાને પાછી બનાવીને ઉભી કરય,