13 શહેરની બારે એક ઝુસ દેવતાના મંદિરનો પુજારી બળદ અને ફૂલોના હાર લયને શહેરના મોટા દરવાજા હુધી આવી ગયો, ઈ એવા લોકોની હારે ભળીને બલિદાન સડાવવા માગતા હતા.
જઈ પિતર પાહે આવી ગયો, તો કર્નેલ્યસ પિતરને મળો, અને નમીને એને સલામ કરી,
તેઓએ બાર્નાબાસને ઝુસ દેવતા અને પાઉલને હેર્મેસ દેવતા કેતા હતા કેમ કે, પાઉલ મુખ્ય આગમભાખીયો હતો.