24 ઈસુને આવવાની પેલા યોહાન જળદીક્ષા આપનારાએ, ઈઝરાયલ દેશના લોકોમા પાપીલા કામો બંધ કરવાનું જળદીક્ષાનો પરસાર કરયો.
આવી રીતે પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહની વિષે હારા હમાસારની શરુઆત થય.
પછી ઝખાર્યાએ પોતાના બાળકને કીધું કે, તુ પરાત્પર પરમેશ્વરનો આગમભાખીયો કેવાહે કેમ કે, તુ પરભુની આગળ હાલય, જેથી તુ પરભુનો મારગ તૈયાર કર.
મસીહ ઈસુએ યોહાન દ્વારા જળદીક્ષા લયને, મરેલામાંથી જીવતા ઉઠવું અને સ્વર્ગારોહણ કરવા લગી, આ માણસ આપડી હારે સાક્ષી બને.
નાજરેથ નિવાસી ઈસુના વિષે આખાય યહુદીયા દેશમાં જે થયુ છે, એને તમે લોકો જાણો છો. ઈ બધુય ગાલીલ પરદેશમા શરુ થયુ, ઈ જળદીક્ષા પછી જેનો પરસાર યોહાને કરયો હતો.