20 આ આખા બનાવમાં લગભગ સ્યારસો પસાસ વરહ લાગ્યાં. એની પછી પરમેશ્વરે એક-એક કરીને શમુએલ આગમભાખીયા હુધી એની હાટુ ન્યાયાધીશોને ઠરાવતા રયા.
વળી શમુએલ અને એની પછીના જેટલા આગમભાખીયાઓ, જેની પાહે હારા હમાસાર હતા, ઈ બધાયે અત્યારના દિવસોની વિષે કીધું છે.