21 તઈ પિતરે નીસે ઉતરીને ઈ માણસોને કીધું કે, “હાંભળો, તમે જેને ગોતો છો ઈ હું છું, તમારુ આયા આવવાનું શું કારણ છે?”
આની ઉપર ઈસુએ એને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” આંધળાએ એને કીધુ કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.”
અત્યારે તુ ઉઠ અને નીસે ઉતરીને કાય સંકોષ રાખ્યા વિના તેઓની હારે જા કેમ કે, મે તેઓને મોકલ્યા છે.”
તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”
ઈ હાટુ જઈ મને બોલાવવામાં આવ્યો, તો હું કાય શંકા કરયા વગર આવી ગયો, હવે હું પુછુ છું કે, મને ક્યા કામ હાટુ બોલાવવામાં આવ્યો છે?