18 અને હાંક મારીને કેવા લાગ્યા કે, “સિમોન જે પિતર કેવાય છે, શું ઈ આયા રોકાણો છે?”
જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.
પિતર ઈ દર્શનની ઉપર વિસાર કરી રયો હતો કે, પવિત્ર આત્માએ એને કીધું કે, “જો, ત્રણ માણસો તને ગોતી રયા છે.
અને ઈ જ વખતે ત્રણ માણસો જે કાઈસારિયા શહેરથી કર્નેલ્યસે મોકલ્યા હતાં, ઈ જેના ઘરમાં અમે રોકાણા હતાં, ન્યા આવીને ઉભા રયા.