12 જેમાં ધરતી ઉપરનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
તેવારના છેલ્લા દિવસે જે મુખ્ય છે, ઈસુએ લોકોની વચમાં ઉભો રયને હાદ કરીને કીધું કે, જો કોય તરસો છે, તો મારી પાહે આવે અને પીવે.
અને જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતારી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રયું છે.
અને એક એવી વાણી હંભળાણી કે, “હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.”
જઈ મે એક ધ્યાનથી જોયું, તો ધરતીનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જંગલી જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
તેઓ પરમેશ્વરની મહિમાને બદલે, નાશવંત માણસ, અને પંખીઓ, અને સ્યાર પગવાળા પશુઓ, અને પેટે હાલનારા જીવ જનાવરોને મૂર્તિમાં બનાવીને એનુ ભજન કરયુ.