Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 1:7 - કોલી નવો કરાર

7 ઈસુએ એને કીધું કે, ઈ વખત અને વાતોને જાણવાનો અધિકાર ખાલી મારા બાપ પરમેશ્વરની પાહે છે, જેને તમારે જાણવાની જરૂર નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 1:7
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, “તમે મારા હાટુ દુખ સહન કરશો ખરા, પણ મારી જમણી અને ડાબી બાજુ બેહવા દેવું ઈ મારૂ કામ નથી, પણ જેઓને મારા બાપે ગમાડયા છે, તેઓને હારૂ ઈ તૈયાર કરેલું છે.”


પણ ઈ દિવસ અને ઈ વખત બાપ વગર કોય જ જાણતું નથી, આભમાંના સ્વર્ગદુતો નય, એમ જ માણસનો દીકરો હોતન જાણતો નથી.


પણ મારે આ ગમાડવાનો અધિકાર નથી કે, મારી જમણી અને ડાબી બાજુ કોણ બેઠું છે. પરમેશ્વરે ઈ જગ્યાઓને તૈયાર કરી છે જેણે એને ગમાડી છે.”


પણ ઈ દિવસ અને ઈ વખત વિષે બાપ વગર કોય જ જાણતું નથી, આભમાંના સ્વર્ગદુતો નય, એમ જ માણસનો દીકરો પણ જાણતો નથી.


કેટલાક લોકો તલવારથી મરી જાહે, અને બીજા માણસોને ગુલામ બનાવી લેવામાં આયશે, અને તેઓને બીજા પરદેશમા લય જવામાં આયશે, અને જ્યાં હુધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓનો વખત પુરો નય થાય, ન્યા હુંધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓથી પગ તળે છુંદી નાખશે.


એણે એક જ માણસની બધીય જાતિના લોકોને હારી ધરતી રેવા હાટુ બનાવી, અને એના ઠરાવેલા વખત અને એના રેવાની સીમાઓને બાંધી છે,


જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.


પરમેશ્વર જે મહિમાવાન અને એકમાત્ર રાજ કરનારો અને રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ છે, ઈ જ ઈસુ મસીહને ખરા વખતે પાછો મોકલશે.


તિમોથી, હું ઈચ્છું છું કે, તુ ઈ જાણે કે, આ જગતના છેલ્લા દિવસોમાં મુશ્કેલીનો વખત આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ