6 તમે તો એને જાણો છો કે, ઈ પાપી માણસને અત્યારે આવવાથી કોણ રોકે છે કેમ કે, ઈ પરમેશ્વરને નક્કી કરેલા વખત ઉપર જ આયશે.
પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.
કોય તમને છેતરી નો જાય ઈ હાટુ સેતતા રયો. કેમ કે, પરભુનુ આવવાનું થાય ઈ પેલા પરમેશ્વરની વિરુધ બળવો થાહે અને વિનાશની હાટુ નિમિત થયેલો માણસ એટલે પાપી માણસ પરગટ થાહે. તઈ પરમેશ્વરનાં ન્યાયનો દિવસ આયશે.
કેમ કે, અન્યાયી માણસ હજીય આ જગતમાં ગુપ્ત રીતે પાપી કામ કરી રયો છે, પણ ઈ ન્યા હુધી નથી દેખાતો, જ્યા હુધી રોકનારો આઘો નો જાય.
પછી ઈ પાપી માણસ પરગટ થાહે, જેને પરભુ ઈસુ પોતાના એક જ હુકમથી અને પાછા આવવાની મહિમાવાન સામર્થથી મારી નાખશે.