Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 3:5 - કોલી નવો કરાર

5 તેઓ એવુ કેહે કેમ કે, તેઓ ઈ વાતને ભુલાવા ઈચ્છે છે કે, ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાથી આભ અને પૃથ્વી બન્યા હતા. એણે પૃથ્વીને પાણીમાંથી બારે કાઢીને એને પાણીથી જુદી કરી દીધી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 3:5
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.


અને કાય પણ રસવામાં આવ્યું ઈ પેલા, મસીહ પેલાથી જ હાજર હતો, અને બધીય વસ્તુ એનામાંજ ટકી રય છે.


આપડો વિશ્વાસ છે, જેથી આપડે જાણી છયી કે, પરમેશ્વરનાં વચનથી આખુ જગત બનાવામાં આવ્યું અને જે જોય હકાય છે ઈ દેખાતી વસ્તુઓથી બન્યું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ