Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 7:8 - કોલી નવો કરાર

8 કેમ કે, જો મેં મારા પત્રથી તમને દુખી કરયા અને એનું મને દુખ થાતું હતું, પણ હવે મને એનો પસ્તાવો થાતો નથી કેમ કે, હું જોવ છું કે ઈ પત્રએ તમને થોડાક જ વખત હાટુ દુખી કરયા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 7:8
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમારુ મન ઈ હાટુ હોગથી ભરાય ગયુ કે, મે ઈ વાત તમને કીધી.


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,


પછી જે પત્ર મેં તમને લખ્યો હતો, ઈ નો તો તેઓની કારણે લખ્યો, જેણે અન્યાય કરયો, અને નો તેઓની કારણે જેની ઉપર અન્યાય કરવામાં આવ્યો, પણ ઈ હાટુ કે, તમારો અમારી પ્રત્યે લગાવ, ઈ પરમેશ્વરની હામે તમારી ઉપર પરગટ થય જાય.


પણ ઉદાસ લોકોને દિલાસો આપનારા પરમેશ્વરે તિતસના આવવાથી અમને હોતેન દિલાસો આપ્યો.


ખાલી એના આવવાથી જ નય પણ તિતસને તમારી તરફથી જે દિલાસો મળ્યો હતો એનાથી પણ, એણે તમારી ઈચ્છા, તમારા દુખ, અને મારી હાટુ તમારી દેખભાળની વિષે હમાસાર આપણને હંભળાવ્યા, જેનાથી હું બોવ રાજી થયો.


હવે હું રાજી છું; તમે દુખી થયા ઈ હાટુ નય પણ દુખી થાવાથી તમે પસ્તાવો કરયો ઈ હાટુ, કેમ કે, તમને પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી કરયા હતાં, કે અમારાથી તમને કાય નુકશાન થાય નય.


કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ