Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 6:14 - કોલી નવો કરાર

14 તમે અવિશ્વાસીઓની હારેના સહભાગીનો સબંધ નો રાખો; કેમ કે ન્યાયીને પાપી હારે કાય સબંધ નો હોય અને અજવાળાને અંધારા હારે કાય સબંધ નો હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 6:14
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

જગતના લોકો તમારી ઉપર ધિક્કાર નય કરી હકે, પણ તેઓ મારી ઉપર ધિક્કાર કરે છે, કેમ કે એના વિષે હું આવી સાક્ષી દવ છું કે, તેઓના કામો ખરાબ છે.


પિતર અને યોહાન ન્યાંથી છુટીને બીજા વિશ્વાસી લોકોની પાહે ગયા, અને જે કાય મુખ્ય યાજકો અને વડીલોએ કીધું હતું ઈ બધુય કય દીધું.


તમે પરભુના પ્યાલા અને મેલી આત્માના પ્યાલા, બેમાંથી પીય નથી હકતા. તમે પરભુની મેજ અને મેલી આત્માની મેજ, બેયના સહભાગી નથી બની હક્તા.


જે લોકો આવી વાતો કરે છે તેઓની દ્વારા મુરખ નો બનો, “ખરાબ સંગત હારી નીતિને બગાડી નાખે છે,”


મેં મારા પેલા પત્રમાં આવું લખ્યું હતું કે, છીનાળવાઓથી સબંધ રાખવો નય.


પણ હવે એક ભાઈ બીજા ભાઈની વિરુધમાં ફરિયાદ કરે છે. લોકોને જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મામલાનો ન્યાય કરવાનું કયો છો!


જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.


જેથી તમે કપટી અને આડી પ્રજા વસે પરમેશ્વરનાં પવિત્ર સંતાનની જેમ નિરદોષ અને ભોળા થયને જીવો. જેઓની વસે જીવનનું વચન પરગટ કરીને જગતમાં જ્યોતની જેમ સમકો.


હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ