Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 4:11 - કોલી નવો કરાર

11 કેમ કે, અમે જીવતા ઈસુની હાટુ, સદાય મરણને હોપાયેલા છયી, ઈ હાટુ કે, ઈસુનું જીવન પણ અમારા મરનારા માણસના દેહમાં પરગટ કરાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 4:11
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


જેમ શાસ્ત્રમા લખવામાં આવ્યું છે, તમારી હાટુ દરોજ લોકો અમને જીવથી મારી નાંખવાની ધમકીઓ આપે છે, આપડે બલી હાટુ આધાર વગરના ઘેટાની જેમ અમને હમજે છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું દરોજ મોતને ભેટું છું, હું જે કવ છું ઈ ખરેખર હાસુ છે જેમ કે, ઈ પણ હાસુ છે કે, હું ખરેખર રાજી છું કેમ કે, તમે અમારા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


અને જેવી રીતે પરમેશ્વરે આપણને એવું દેહ આપ્યુ જેમ પૃથ્વી ઉપરનાં પેલા માણસનું હતું, એવી જ રીતેથી આપણે વિશ્વાસીઓની પાહે મસીહ જેવું દેહ હશે, જે હવે સ્વર્ગમાં છે.


અમે સદાય ઈસુનું મરણ અમારા દેહમાં રાખી છયી, ઈ હારું કે, ઈસુનું જીવન અમારા દેહથી દેખાડી હકાય.


એમ અમારામાં મોત કામ કરે છે, પણ તમારામાં જીવન કામ કરે છે.


આપડે આ પૃથ્વી ઉપરનાં ઘરમા રેતી વખતે બોજાના લીધે દુખ સહન કરી છયી. કેમ કે, આપડે આ પૃથ્વી ઉપરનાં દેહિક જીવનને છોડવા નથી માગતા પણ પરમેશ્વર આપણને સ્વર્ગીય દેહ આપે એની ઈચ્છા રાખી છયી, જેથી આ દેહિક જીવન જેનું મરણ થાવાનું છે ઈ અનંતકાળના જીવનમાં ભળી જાહે.


આપડે અજાણ્યા જેવા છયી તો પણ આપડે બધાય જાણી છયી, આપણને મરેલાઓની જેમ હમજે છે, પણ જોવ આપડે જીવતા છયી આપડે માર ખાયી છયી, પણ મરતા નથી,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ