Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 12:16 - કોલી નવો કરાર

16 પણ હારું ઈ કે, ખરેખર મેં તમારી ઉપર બોજ નથી નાખ્યો, પણ બીજા લોકો વિસારે છે કે, મેં સાલાકીથી ખોટુ બોલીને તમને ફસાવ્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 12:16
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


કેમ કે, જો કોય તમને ગુલામ બનાવે છે કે, જો કોય તમારું ખાય જાય છે, કે, જો કોય તમને ફસાવે છે, કે, જો કોય તમને લાફો મારે છે, તો તમે એનું સહન કરો છો.


હું તમારી ઉપર બોજારૂપ નો થયો ઈ સિવાય તમે બીજા વિશ્વાસી મંડળી કરતાં કય રીતે ઉતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


અમને માન મળ્યું, અને અમારી નિંદા હોતન થય; અપમાન થયુ, અને અમારા વખાણ હોતન થ્યા. અમને ખોટા ગણવામાં આવ્યાં છતાય અમે હાસુ બોલી છયી.


તમે અમારીથી પુરા હ્રદયથી પ્રેમ રાખો, આપડે કોયનો અન્યાય નથી કરયો, અને કોયનું કાય બગાડુ નથી, અને નથી કોયને છેતરા.


કેમ કે, જે અમારું શિક્ષણ અમે તમને હંભળાવ્યુ છે, એમા કોય ભરમાવવાની વાત, કા કોય ખોટો ઈરાદો, અને દગાની કોય વાત નથી.


અને અમે કોયદી પણ ચાબોલ્યાની વાતો નથી કીધી, આ તમને ખબર છે, અને પુંજીની લાલસને હતાડવા હાટુ એવુ કાય કરતાં નોતા, જેની પરમેશ્વર સાક્ષી આપે છે કે, તેવા અમે નોતા.


જેથી જો તમને એવો અનુભવ થ્યો હોય કે, પરભુ દયાળુ છે તો એનાથી તમે તારણ મેળવા હુંધી વધતા રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ