11 હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
એવી જ રીતે, તમને જે બધુય કામ કરવાની આજ્ઞા આપી છે, ઈ બધુય કામ તમે કરયુ છે, તઈ તમારે એમ કેવું જોયી કે, અમે નકામાં ચાકર છયી, કેમ કે જે કામ અમારે કરવાનું હતું ઈ જ કરયુ છે.
જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.
પણ જો આપડે દુખ સહન કરી છયી તો આ તમારા આશ્વાસન અને તારણ હાટુ જ છે, અને જો આપડે આશ્વાસન પામી છયી, તો આ ઈ હાટુ કે અમે તમને આશ્વાસન આપી કે, તમે પણ ઈ જ દુખોને ધીરજથી સહન કરી હકો, જે અમે સહન કરી રયા છયી.
કેમ કે, જો હું અભિમાન કરવા ઈચ્છું તો પણ મુરખ નો થયો, કેમ કે હાસુ બોલય, પણ હું એવું અભિમાન કરવાનું છોડી દવ છું, એવુ નો થાય કે, જેવું કોય મને જોવે છે કા મને હાંભળે છે, મને એનાથી મોટો નો હમજે એટલે હું મૂંગો રવ છું.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.