Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 11:17 - કોલી નવો કરાર

17 આ વિષે જે કાય હું કવ છું, ઈ પરભુ દ્વારા આપવામાં આવ્યું નથી, પણ અભિમાનના આવેશમાં એક મુરખની જેમ કવ છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 11:17
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે હું થોડાક વિશ્વાસીઓથી વાત કરી રયો છું જે લોકોએ એવા લોકોથી લગન કરયા છે જે વિશ્વાસી નથી, જે કોય સાથી વિશ્વાસીની બાયડી વિશ્વાસી હોય નય, ઈ બાય એની હારે જીવન જીવવા હાટુ રાજી છે. તો ધણીને પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.


હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.


પણ જે હું આ કવ છું ઈ આજ્ઞા નથી પણ છૂટ છે


હું ઈચ્છું છું કે, તમે મારી થોડીક ઘણીય મુરખતાને સહન કરી લ્યો, જેમ તમે આ વખતે ખરેખર સહન કરી રયા છો.


ક્યાક એવું નો થાય કે, કોક જો મકદોનિયા પરદેશના વિશ્વાસીઓમાં હારે આવીને આ જોવે કે, તમે મદદ કરવા હાટુ તૈયાર નથી, તો અમારે પણ શરમાવું પડે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ