Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 3:5 - કોલી નવો કરાર

5 જો કોય માણસ પોતાના પરિવારની હારી રીતે હંભાળ નો રાખી હક્તો હોય, તો ઈ પરમેશ્વરની મંડળીની પણ હંભાળ હારી રીતે નય રાખી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 3:5
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.


અને પરમેશ્વરે બધીય વસ્તુઓને મસીહની તાકાતની આધીન કરી દીધુ છે અને આ ઈ જ છે જેણે પરમેશ્વરે મંડળીના બધાય ઉપર વિશ્વાસ કરનારા આગેવાનના રૂપમા નિમણુક કરી છે.


જેમ મંડળી મસીહને આધીન છે, એમ જ બાયડીયું પણ બધીય વાતોમાં પોતપોતાના ધણીને આધીન રેવું.


આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પરગટ કરવામાં આવ્યું છે; અને ઈ તો મસીહ અને તેઓની મંડળી વિષે છે એમ મારું કેવું છે.


પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ