14 અને બીજુ કારણ આ પણ છે, આદમ શેતાન દ્વારા છેતરાયો નય, પણ હવાએ શેતાનથી છેતરાયને પરમેશ્વરની આજ્ઞા તોડી નાખી.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.