1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:3 - કોલી નવો કરાર3 કેમ કે, કોય આ સતાવના કારણે વિશ્વાસ કરવાનું છોડી નો દેય, તમે પોતે જાણતા હતાં કે, આપડે દુખ સહન કરવુ પડશે. အခန်းကိုကြည့်ပါ။ |
હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.