Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 3:12 - કોલી નવો કરાર

12 કેમ કે, પરભુ ઈ લોકોને જોવે છે, જે એવુ કરે છે જે હાસુ છે અને ઈ સદાય તેઓની પ્રાર્થનાઓ હાંભળવા હાટુ તૈયાર છે પણ પરમેશ્વર એવા લોકોની વિરુધ કામ કરે છે, જે ભુંડા કામ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 3:12
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

આપડે જાણી છયી કે, પરમેશ્વર પાપી લોકોનું નથી હાંભળતા, પણ જે કોય પરમેશ્વરનો ભગત હોય, અને એની ઈચ્છાની પરમાણે કરતાં હોય, તો ઈ એનુ હાંભળે છે.


ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ