Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 5:16 - કોલી નવો કરાર

16 જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 5:16
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કોય માણસના દીકરાની વિરુધ કાક કેહે, તો એને વાંકની માફી આપી હકાય છે. પણ કોય માણસ પવિત્ર આત્માની વિરુધ નિંદા કરશે, તો એને માફ નય કરવામા આવે.


હું તેઓની હાટુ પ્રાર્થના કરું છું, જગતના લોકોની હાટુ નય, પણ એની હાટુજ પ્રાર્થના કરું છું, જેઓએ ઈ મને આપ્યુ છે કેમ કે, ઈ તારા છે.


એલેકઝાન્ડર કહારાએ મારી હારે બોવ ખરાબ વ્યહવાર કરયો છે, પરભુ એને એના ભુંડા કામો પરમાણે બદલો આપશે.


બધાય પરકારના ખોટા કામો પાપ છે, પણ એવુ પાપ પણ છે, જેનું પરિણામ મરણ નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ