15 અને જઈ આપડે જાણી છયી કે, જે કાય પરમેશ્વરથી માગી છયી, ઈ આપડુ હાંભળે છે, તો આ પણ જાણી છયી કે, જે કાય અમે પરમેશ્વર પાહે માગ્યું છે, ઈ આપણને મળી ગયુ છે.
ઈ હાટુ હું તમને કવ છું કે, જે કાય તમે પ્રાર્થના કરીને માગો અને વિશ્વાસ કરો કે, પરમેશ્વરે પેલા જ તમારી વિનવણી અપનાવી લીધી છે અને પરમેશ્વર તમને આ આપશે.