Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 4:20 - કોલી નવો કરાર

20 જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 4:20
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તમે એકબીજાની હારે પ્રેમ કરો, તો દરેક માણસ જાણી લેહે તમે મારા ચેલાઓ છો.”


તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.


જેથી જો આપડે કેયી કે પરમેશ્વર હારે અમે ભાગીદારી છયી, પણ ઈ કરી જે ભુંડુ છે, તો અમે ખોટુ બોલી છયી અને હાસાયની પરમાણે નથી જીવતા.


જો આપડે કેયી કે આપડામાં કોય પણ પાપ નથી; તો આપડે પોતાને દગો આપીએ છયી અને આપડે ઈ હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં જે પરમેશ્વર કેય છે.


પણ જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ અંધારામાં જીવી રયો છે અને હાલી રયો છે, અને ઈ નથી જાણતો કે, ક્યા જાય છે કેમ કે, અંધારાએ એને આંધળો કરી દીધો છે.


જે કોય આ કેય છે કે, “હું એને ઓળખું છું,” પણ એની આજ્ઞાઓને પાળતો નથી, તો ઈ ખોટો છે, અને પરમેશ્વરની હાસાય પરમાણે નથી જીવતો.


જે કોય આ કેય છે કે, હું અજવાળામાં હાલુ છું, પણ વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, તો ઈ હજી હુધી અંધારામાં હાલે છે.


પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.


પરમેશ્વરને ક્યારેય કોયે નથી જોયા, પણ જો આપડે એક-બીજાથી પ્રેમ રાખે, તો પરમેશ્વરનો પ્રેમ આપડામાં બનેલો રેય છે, અને એનો પ્રેમ આપડામા પુરો થાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ