Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 3:20 - કોલી નવો કરાર

20 કેમ કે, પરમેશ્વર આપડા મનથી મોટો છે, અને ઈ બધુય જાણે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 3:20
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.


જઈ મોટી સભાના લોકોએ આ હાંભળ્યું તઈ તેઓને બોવ રીહ સડી, અને ગમાડેલા ચેલાઓને મારી નાખવાનું નક્કી કરયુ.


કોય પણ આપડી નિંદા નથી કરી હકતો કેમ કે, આ ઈસુ મસીહ છે, જે આપડી હાટુ મરી ગયો અને મરેલામાંથી જીવતો ઉઠાડવામાં આવ્યો હતો, અને પરમેશ્વરનાં જમણા હાથે બેઠો છે અને જે આપડી તરફથી આપડી હાટુ વિનવણી કરે છે.


કેમ કે મારી બુદ્ધિ મને કોય વાતમાં ગુનેગાર નથી ઠરાવતો, પણ એનાથી હું ગુનેગાર નથી ઠરાવતા કેમ કે, મારો ન્યાય કરવાવાળો પરભુ છે.


તમે હારી રીતે જાણી હક્સો કે, એવા માણસો જાણી જોયને ખોટા મારગ ઉપર હાલી રયા છે અને પાપ કરી રયા છે, ઈ પોતાના ખરાબ કામોથી સાબિત કરે છે કે, ઈ ગુનેગાર છે.


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


જઈ પરમેશ્વરે ઈબ્રાહિમ હારે વાયદો કરયો, તઈ હમ ખાવા હાટુ પોતાથી મોટો કોય નોતો; ઈ હાટુ એણે પોતાના જ હમ ખાધા,


જઈ આપડે બીજાઓ હારે પ્રેમ રાખી છયી તો આપડે જાણશું કે, આપડે હાસ માના છયી, જઈ કોયદી આપડુ મન આપણને દોષિત ઠરાવે છે તઈ આપડે પોતાના મનને તેઓની હાજરીમાં આરામ આપી હકશું.


હે વાલા મિત્રો, જો આપડુ મન આપણને દોષિતનો ઠરાવે, તો આપણને પરમેશ્વરની પ્રત્યે આપણને હિંમત થાય છે.


હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ