અને તમારામાથી કોય તેઓને કેય કે, પરમેશ્વર તને શાંતિ આપે, ટાઢથી બસો અને ખાય પીયને ધરાયેલા રયો, પણ જે વસ્તુ દેહની હાટુ જરૂરી છે, જો તમે તેઓને નય આપો તો એનાથી કાય લાભ થાહે નય.
જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.