1 કરિંથીઓને પત્ર 9:7 - કોલી નવો કરાર7 એવો કયો સિપાય છે જે પોતાના ખરસે યુધ્ધમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને એનું ફળ કોણ ખાતો નથી? અને કોણ જનાવર પાળીને એનું દુધ પીવાની આશા રાખતો નથી? အခန်းကိုကြည့်ပါ။ |
હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.