39 જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.
જેના લગન થય ગયા છે, એને હું નય, પણ પરભુ ઈસુ આજ્ઞા આપે છે કે, બાયડી પોતાના ધણીથી જુદી નો પડે.
જઈ અવિશ્વાસી ધણી કા બાયડી છુટાછેડા લેવા માગતા હોય, તો વિશ્વાસીને પવણેલા રેવાની જરૂર નથી. જો શક્ય હોય તો, પોતાના અવિશ્વાસી ધણી કા બાયડીની હારે લગન કરેલા રેવું કેમ કે, પરમેશ્વરે આપણને શાંતિથી રેવા હાટુ કીધું છે.
ઈ હાટુ જે પોતાની દીકરીના લગન કરે છે, એનો નિર્ણય પણ હાસો છે અને જે એના લગન નો કરાવાવનું પાકું કરે છે, ઈ હજી વધારે હારૂ છે.