36 જો કોય એમ વિસારે છે કે, ઈ પોતાની દીકરીના લગનમાં વાર લગાડવા દ્વારા એની હારે અન્યાય કરી રયા છે કેમ કે, એની ઉમર થય રય છે, ઈ એમ જ કરે, જે ઈ હાસુ હંમજે છે ઈ એને લગન કરવા દેય. ઈ કોય પાપ નથી.
ઈસુ મસીહના જનમ પેલા આવી રીતે થયુ, એટલે એની માં મરિયમની હગાય યુસફ હારે લગન કરવા થય હતી, પછી તેઓ ભેળા થયાં પેલાથી જ ઈ પવિત્ર આત્માના સામર્થથી ગર્ભવતી થય.
પણ જો આ માણસે પોતાના હ્રદયમાં પોતાની ઈચ્છા પરમાણે ઈ દઢ ફેસલો કરી લીધો હોય કે, એની દીકરી હાટુ લગન નો કરાવવા ઈ હારું છે, અને કોય પણ એને લગન કરવા હાટુ મજબુર નથી કરતો, તો એની પાહે પોતાની ઈચ્છા પરમાણે લગન નય કરાવવાનો અધિકાર છે, અને ઈ પરમેશ્વરની નજરમાં હજી વધારે હારું કામ કરે છે.