1 કરિંથીઓને પત્ર 7:34 - કોલી નવો કરાર34 એમ જ પવણેલી અને કુંવારીઓમાં પણ જુદુ છે. જેણે લગન કરેલી નથી ઈ બાયઓ પરભુની વાતોની કાળજી રાખે છે કે, ઈ દેહમાં અને આત્મામાં પવિત્ર થાય; પણ પવણેલીઓ જગતની સીંતા કરે છે કે, ધણીને કેવી રીતે રાજી રાખવો. အခန်းကိုကြည့်ပါ။ |