Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 7:21 - કોલી નવો કરાર

21 જો તમે દાસની દશામાં બોલવામાં આવ્યા હોય તો તમને આ વાત ખરાબ નો લાગવી જોયી, ભલે તમને જ એક આઝાદ માણસ બનવાનો મોકો મળે, એને નો લ્યો. એના બદલે, પોતાના જીવનનો ઉપયોગ ગુલામની જેમ કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 7:21
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તમે એની ઉપાદી નો કરતાં કે, અમે શું ખાહું કે, શું પીહું, અને એના વિષે કાય શંકા નો કરો.


એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


દરેક માણસને ઈ સ્થિતિમાં બનેલા રેવું જોયી જે સ્થિતિમાં પરમેશ્વરે એને મસીહમાં વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા હતા.


કેમ કે, જે દાસની દશામાં પરભુમાં બોલવામાં આવ્યો છે, પરભુએ તમને પાપની તાકાતથી મુક્ત કરયો છે અને એમ જ જે આઝાદની દશામાં બોલાવવામાં આવ્યા છે, તેઓ મસીહના ગુલામ બને છે.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


હું આ ઈ હાટુ નથી કય રયો કે, તમને કોય વાતોની કમી છે કેમ કે, મે દરેક પરિસ્થિતિ જે મારાં ઉપર થાય છે એમા મે સંતોષી રેવાનું શીખી લીધું છે.


કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”


પરમેશ્વરને તમારી બધીય હેરાનગતિઓ અને સીંતાઓ જણાવો કેમ કે, ઈ તમારી સીંતા કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ