20 દરેક માણસને ઈ સ્થિતિમાં બનેલા રેવું જોયી જે સ્થિતિમાં પરમેશ્વરે એને મસીહમાં વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા હતા.
ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.
જો તું બાયડી હારે બંધાયેલો છો તો તું એનાથી નોખા પડવાની આશા નો રાખ. જો તું બાયડીથી નોખો પડેલો છો તો હવે તું બાયડીની આશા નો રાખ.
અને જેમ અમે તમને હંમજાવ્યું છે, એમ જ શાંતિથી રયો, અને બીજાના કામમા માથું નો મારવું, પણ પોતે કમાવાની કોશિશ કરો.
એવા લોકોને અમે પરભુ ઈસુ મસીહના નામથી આજ્ઞા આપીએ અને હંમજાવી છયી કે, શાંતિથી પોતે મેનત કરીને, પોતાની કમાણી માંથી ખાવાનું ખાય.