Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 7:14 - કોલી નવો કરાર

14 કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 7:14
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.


ધરવાની રોટલીનું પેલું બટકુ પરમેશ્વરને અપાયેલું હોય તો આખી રોટલીનો પુરો કણેકણ પવિત્ર છે એમ જ જો ઝાડનાં મુળયા ધરેલા હોય તો ડાળ્યું પણ પવિત્ર છે.


જો કોય બાયનો ધણી વિશ્વાસી હોય નય અને ઈ માણસ એની હારે એક ધારું જીવન જીવવા હાટુ રાજી છે. તો બાયડીને એની હારે છુટાછેડા આપવા નય.


કેમ કે, ઈ પરમેશ્વરના વચન અને પ્રાર્થનાથી બનાવેલી બધીય વસ્તુ સોખી બની જાય છે.


જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ