1 હવે જે બાબતો વિષે તમે મારા ઉપર લખ્યું છે ઈ વિષે માણસ બાયને નો અડે તો હારૂ.
પણ છીનાળવા નો થાય ઈ હાટુ દરેક માણસે અને બાયે લગન કરવા.
હવે હું રંડાયેલીઓને અને વાંઢાંઓને કવ છું કે, મારી જેમ લગન કરયા વગરના રેય તો તેઓના હાટુ ઈ હારું છે.