Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 5:9 - કોલી નવો કરાર

9 મેં મારા પેલા પત્રમાં આવું લખ્યું હતું કે, છીનાળવાઓથી સબંધ રાખવો નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 5:9
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારો કેવાનો અરથ આ હરાહર નથી કે, તમે જગતના તે બધાય છીનાળવાઓથી, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ, છેતરપીંડીઓ, મૂર્તિપૂજકો છે, કોય સબંધ નો રાખતા, બીજાઓ તમને તો જગતથી જ જાવું પડશે.


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


તમે જુના ખમીરને કાઢી નાખો, ઈ હાટુ કે, જેમ તમે બેખમીર છો, એમ તમે નવા થય જાવ કેમ કે, આપડા પાસ્ખા તેવાર હાટુ જમણવાર એટલે મસીહ ઈસુએ, આપડી હાટુ એનું બલિદાન આપ્યુ છે.


તમે અવિશ્વાસીઓની હારેના સહભાગીનો સબંધ નો રાખો; કેમ કે ન્યાયીને પાપી હારે કાય સબંધ નો હોય અને અજવાળાને અંધારા હારે કાય સબંધ નો હોય.


ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,


અને અંધારાના નકામાં કામોનાં સાથી નો બનો પણ તેઓને વખોડો.


જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ