મારો કેવાનો અરથ આ હરાહર નથી કે, તમે જગતના તે બધાય છીનાળવાઓથી, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ, છેતરપીંડીઓ, મૂર્તિપૂજકો છે, કોય સબંધ નો રાખતા, બીજાઓ તમને તો જગતથી જ જાવું પડશે.
તમે જુના ખમીરને કાઢી નાખો, ઈ હાટુ કે, જેમ તમે બેખમીર છો, એમ તમે નવા થય જાવ કેમ કે, આપડા પાસ્ખા તેવાર હાટુ જમણવાર એટલે મસીહ ઈસુએ, આપડી હાટુ એનું બલિદાન આપ્યુ છે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.