Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:9 - કોલી નવો કરાર

9 મને તો એવું લાગે છે કે, પરમેશ્વરે અમે ગમાડેલા ચેલાઓને મોતની સજા ભોગવતા માણસોની જેમ ટોળાના છેલ્લે દેખાડો કરયો છે કેમ કે, જગતની હાટુ સ્વર્ગદુતો અને માણસો, બેય હાટુ તમાશો બની ગયા છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.


આસિયા પરદેશના અધિકારીઓએ પણ એના ઘણાય મિત્રોને એની પાહે હમાસાર મોકલવા વિનવણી કરી કે, અખાડામાં જયને પોતાના જીવને જોખમમાં નો મુકવો જોયી.


જેમ શાસ્ત્રમા લખવામાં આવ્યું છે, તમારી હાટુ દરોજ લોકો અમને જીવથી મારી નાંખવાની ધમકીઓ આપે છે, આપડે બલી હાટુ આધાર વગરના ઘેટાની જેમ અમને હમજે છે.


જો ખાલી આ જીવન હાટુજ આપણી આશા મસીહમાં છે, તો બધાય માણસો કરતાં આપણે વધારે દયાળુ છયી.


ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.


આપડે અજાણ્યા જેવા છયી તો પણ આપડે બધાય જાણી છયી, આપણને મરેલાઓની જેમ હમજે છે, પણ જોવ આપડે જીવતા છયી આપડે માર ખાયી છયી, પણ મરતા નથી,


કેમ કે, કોય આ સતાવના કારણે વિશ્વાસ કરવાનું છોડી નો દેય, તમે પોતે જાણતા હતાં કે, આપડે દુખ સહન કરવુ પડશે.


તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


પેલા તો નિંદાઓથી અને દુખથી તમે અપમાનરૂપ થ્યા અને પછી જેઓને સતાવ્યા હતા તેઓની હારે ભાગીદાર થયને દુખોનો બોવ ભારે હુમલો સહન કરયો.


કેટલાક લોકોની ઠેકડી ઉડાડી, અને કોરડાથી માર ખાધી, કેટલાક લોકોને બેડીયુથી બાધીને જેલખાનામાં નાખી દેવામાં આવ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ