Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:19 - કોલી નવો કરાર

19 જો પરભુની ઈચ્છા હોય, તો હું તરત જ તમે લોકોને ન્યા આવય અને તઈ ખાલી આ અભિમાનીઓના શિક્ષણોને નય, પણ એનો સામર્થ્યને પણ જાણી લેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:19
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.


જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”


ઈ બધાય પરદેશમા થયને વધારે ચેલાઓને ઉત્સાહિત કરીને ગ્રીક પરદેસ ન્યા આવ્યો.


અને પરમેશ્વરની ઈચ્છા હોય, તો હું તમારે ન્યા ખુશીથી આવી હકું અને તમને મળીને તાજગી મેળવું ઈ હાટુ, પરમેશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને મદદ કરો.


જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.


હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.


મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લેય. કારણ કે, હું મકદોનિયામાં થયને ન્યાંથી જાવાનો છું.


કેમ કે, હમણાં જાતા તમને મળવાની મારી ઈચ્છા નથી, પણ જો પરમેશ્વરની ઈચ્છા હશે તો હું થોડાક વખત હુધી તમારી હારે રેવાની આશા રાખું છું


જઈ હું પુરી રીતે વિશ્વાસીઓની વસે હોવ છું તઈ હું જ્ઞાની શબ્દોની હારે બોલું છું. પણ આ માણસનું જ્ઞાન અને આ જગતના અધિકારીઓનું જ્ઞાન નથી, જેનો નાશ થાવાનો છે.


તમારી વસમા કેટલાક લોકો વિસારે છે કે, હું તમને મળવા નય આવું, અને ઈ હાટુ તેઓ અભિમાની થય ગયા છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મેં ઈ વાતો તમારી હાટુ દાખલા તરીકે મને પોતાના અને આપોલસને લાગુ કરવામાં આવી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે, જે લખવામાં આવ્યું છે, એની હદ બારે જાવું નય અને એકનાં પક્ષમાં રયને બીજાની વિરુધ કોય અભિમાન કરવુ નય.


હું પરમેશ્વરને સાક્ષી રાખીને કવ છું કે, તમારી ઉપર દયા કરીને હું હજી હુંધી કરિંથી શહેરમાં પાછો આવ્યો નથી;


તમે આ નો હમજો કે, હું મારા પત્રો દ્વારા તમને બીક દેખાડવા માગું છું


અને જો પરમેશ્વર આપણને એવી રજા આપે છે, તો આપડે પરીપક્વતાના શિક્ષણ બાજુ આગળ વધશું.


ઈ હાટુ તમારે એને કેવુ જોયી કે, “જો પરભુ ઈચ્છે તો આપડે જીવતા રેહુ, અને ઈ કા આ કામો કરશુ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ