Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 2:3 - કોલી નવો કરાર

3 ખરેખર હું તમારા લોકોની વસે રેતી વખતે નબળાય, ભયમાં અને બીય ગયેલો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 2:3
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી પાઉલ અને સિલાસ આમ્ફીપોલીસ અને આપલોનિયાના શહેરોમાં થયને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યા, જ્યાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યા હતી.


આ પછી પાઉલ આથેન્સ શહેરને મુકીને કરિંથી શહેરમાં આવ્યો.


જઈ ગાલિયો અખાયા પરદેશમા અધિકારી હતો, તો યહુદી લોકો એક એક કરીને પાઉલની ઉપર સડી બેઠા, અને એને ન્યાયાસન આગળ લીયાવીને કેવા લાગ્યા.


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”


ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.


જઈ આપડે નબળા છયી, અને વિશ્વાસમાં બળવાન હોય, તો આપડે રાજી થાયી છયી, અને આવી પ્રાર્થના પણ કરી છયી કે, તમે વિશ્વાસમાં પુરેપુરા થય જાવ.


ઈ હાટુ જઈ આપડી ઉપર એવી દયા થય કે, આપડે પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરવાની સેવા મળી, તો આપણે હિંમત નથી હારતા.


જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે.


એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,


તમે બીકથી અને ધરુજતા એનું ગ્રહણ કરયું, ઈ તમારા આજ્ઞા યાદ કરવાની લીધે તિતસનો પ્રેમ તમારી ઉપર પુષ્કળ છે.


કેમ કે જઈ આપડે મકદોનિયા પરદેશમાં આવ્યા, તઈ અમારા દેહને કાય આરામ નોતો, પણ અમારી સ્યારેય બાજુથી મુશ્કેલીઓ હતી; બારે બાધણાઓ અને અંદર ઘણીય જાતની બીક હતી.


હે ચાકરો જેમ તમે મસીહને આધીન થાવ છો એમ પૃથ્વી ઉપરનાં જેઓ તમારા માલિકો છે તેઓને માન હારે નિખાલસ મનથી આધીન થાવ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ