Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 2:16 - કોલી નવો કરાર

16 આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયાઓએ શાસ્ત્રમાં લખ્યું છે કે, “કોય પણ ઈ નથી જાણી હકતા કે, પરભુના મનમાં શું છે. કોય પરમેશ્વરને શિક્ષણ આપી હકતું નથી.” પણ આપડે વિશ્વાસી હમજી છયી કે, મસીહના મનમાં શું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 2:16
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવેથી હું તમને ચાકર નય કવ, કેમ કે ચાકર નથી જાણતા કે, એનો માલીક શું કરે છે, પણ મે તમને મિત્ર કીધા, કેમ કે મે જે સંદેશો મારા બાપ પાહેથી હાંભળો, ઈ બધુય તમને જણાવ્યું છે.


કેમ કે, પરભુનુ મન કોયે જાણ્યું છે? કા એનો સલાહકાર કોણ થ્યો છે?


એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ