11 પોતે એક માણસને છોડીને અને કોય પણ નથી જાણી હકતા કે, ઈ ખરેખર શું વિસારે છે, અને પરમેશ્વર સિવાય આત્માને અને કોય પણ પરમેશ્વરનાં વિસારોને નથી જાણી હક્તા.
એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે.
પરમેશ્વરે પોતાની આત્મા દ્વારા તેઓને આપડી ઉપર પરગટ કરયા છે કેમ કે, આત્મા બધુય ગોતે છે, ન્યા હુધી કે, પરમેશ્વરની ગંભીર વાતો હોતન ગોતે છે.