39 અને જગતમાં બધાય અલગ અલગ જીવતા પશુઓનું માસ પણ એક હરખુ નથી. માણસોનું માસ જાનવરોના માસની જેમ નથી. પક્ષીઓનું માસ પણ માછલીઓના માસથી જુદુ હોય છે.
પણ પરમેશ્વર છોડવાનું રૂપ આપે છે જે ઈ એની હાટુ ઈચ્છે છે. તે દરેક પરકારનું બી પોતાના રૂપમાં વધે છે.
અને જેવી રીતેથી પૃથ્વી ઉપર જુદા પરકારના દેહ છે, એમ જ સ્વર્ગમાં પણ છે, પણ સ્વર્ગીય દેહમાં એક એવો વૈભવ હોય છે, અને પૃથ્વીના દેહમાં એકબીજા પરકારનો વૈભવ હોય છે.