Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:38 - કોલી નવો કરાર

38 પણ પરમેશ્વર છોડવાનું રૂપ આપે છે જે ઈ એની હાટુ ઈચ્છે છે. તે દરેક પરકારનું બી પોતાના રૂપમાં વધે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:38
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જે કાય પણ તું વાવ છો, એની વૃદ્ધિ પછીથી થાય છે, પછી ઈ ભલે ઘઉંનો દાણા હોય કે, બીજા કોયનો, ઈ તો ખાલી બીજ છે. ઈ છોડવો હશે નય.


અને જગતમાં બધાય અલગ અલગ જીવતા પશુઓનું માસ પણ એક હરખુ નથી. માણસોનું માસ જાનવરોના માસની જેમ નથી. પક્ષીઓનું માસ પણ માછલીઓના માસથી જુદુ હોય છે.


ઈ હાટુ જે રોપડા લગાડે છે અને જે પાણી પાય છે એનો કોય મહત્વ નથી. પણ મોટા કરવાવાળા જેમ કે, પરમેશ્વરનું જ મહત્વ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ