35 અને કોય પૂછે છે કે, મરેલાને કેવી રીતે પાછા જીવતા કરાહે? અને તેઓ કેવો દેહ મેળવશે?
નિકોદેમસે કીધું કે, કોય પણ એની માંની અંદર ઘરીને બીજીવાર જનમ લય હકતો નથી.
નિકોદેમસે એને જવાબ આપતા કીધું કે, “આ વાતો કેમ થય હકે.”
તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”
તમારામાંથી કદાસ કોક કેહે કે, “જો એમ જ હોય, તો પરમેશ્વર માણસનો વાક કેવી રીતે કાઢી હકે? કેમ કે, પરમેશ્વરની ઈચ્છાને કોણ રોકી હકે?”
જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે.