Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 15:29 - કોલી નવો કરાર

29 જો મરેલાને પાછો જીવતો કરવામાં આવતો નથી, તો મરેલા હાટુ જળદીક્ષા લેનારા થોડાક લોકોના રીવાજનો શું અરથ છે? જો મરેલા લોકોને પાછા જીવતા થાવાનું નથી, તો તેઓ બધાય તેઓના હાટુ હજી પણ જળદીક્ષા હુકામ પામે છે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 15:29
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો? કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે”


જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.


ઈ હાટુ હું પાછુ કવ છું, જો કોય પણ મરણમાંથી જીવતો નો થાય, તો મસીહ પણ જીવતો ઉઠયો નથી.


પણ જઈ બધાય એને આધીન કરાહે, ઈસુ આધીન થયેલાઓને આધીન નય થાય પણ બાપની આધીન થાહે ઈ હાટુ કે, પરમેશ્વર બધાયમાં પુરૂ થાય.


જ્યાં હુધી આપણી વાતો છે, જો મરેલાને જીવતા કરયા નથી તો આપણે પોતાને જોખમમાં નાખવું ઈ મૂર્ખતા છે.


જો એફેસસ શહેરમાં જંગલી જનાવરોની હારે બાધ્યો, અને જો મરણમાંથી ઉઠતા નથી તો આપડે ખાયી અને પીયી તો એમા કાય ખોટુ નથી, કેમ કે આપડે મરવાના તો છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ