21 કેમ કે, માણસ દ્વારા મરણ થયુ, ઈજ રીતે માણસ દ્વારા મરેલામાંથી જીવતા પણ થયા છે.
ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.
કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.
કેમ કે જેમ આદમમાં બધાય મરે છે, એમ મસીહમાં બધાય જીવતા થાહે.