6 કામો ઘણાય પરકારના છે પણ પરમેશ્વર એકનો એક જ છે જે બધીય બાબતોમાં બધાય લોકોમાં કામ કરે છે.
પણ ઈસુએ એને જવાબ દીધો કે, “મારો બાપ કામ કરે છે, અને હું પણ કામ કરું છું”
પણ પોતાની ઈચ્છા પરમાણે હરેકને કૃપાદાન વેસી આપનાર અને બધાય શક્ય કામ કરનાર ઈનો ઈ જ આત્મા છે.
પરમેશ્વરની સેવા કરવાની જુદી-જુદી રીત છે પણ પરભુ એકનો એક જ છે.
પણ જઈ બધાય એને આધીન કરાહે, ઈસુ આધીન થયેલાઓને આધીન નય થાય પણ બાપની આધીન થાહે ઈ હાટુ કે, પરમેશ્વર બધાયમાં પુરૂ થાય.
ઈ હાટુ જે રોપડા લગાડે છે અને જે પાણી પાય છે એનો કોય મહત્વ નથી. પણ મોટા કરવાવાળા જેમ કે, પરમેશ્વરનું જ મહત્વ છે.
અને એક જ પરમેશ્વર છે જે આપડા બધાય લોકોનો બાપ છે, ઈ બધાય ઉપર અને બધાયમાં પરભુ છે અને ઈ આપડા બધાયમાં છે.
કેમ કે પરમેશ્વર જે તમારામા કામો કરે છે, તમને ઈ કામ કરવાની ઈચ્છા અને તાકાત આપે છે, જેઓ એને ગમાડે છે.
આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું.
ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્નતી, નય કોય બેસુન્નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.
ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.